રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે સાબરમતી ભાગ દ્વારા રવિવારના રોજ ચાંદખેડા ખાતે “વિજયનાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે સાબરમતી ભાગ દ્વારા રવિવારના રોજ ચાંદખેડા ખાતે "વિજયનાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી વિજય દ?...
ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ – અમદાવાદ દ્વારા આયોજીત જ્ઞાનમંદિરનો વાર્ષિક ઉત્સવ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ - અમદાવાદ દ્વારા દિનાંક 09-02-2025 રવિવારના રોજ ચાંદલોડિયા વિસ્તારના જ્ઞાનમંદિરનો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, આ ?...
યુગાનુકુલ સુવિધા અને દેશાનુકુલ ચિંતન સાથે વિહિપના કાર્યાલયનું ભૂમિપુજન
- વિહિપે પોતાનું મેગેઝીન "હિન્દુ સંદેશ" લોન્ચ કર્યું - વિહિપ કાર્યાલય ઓફિસ નહિ પણ આશ્રમ છે - આલોકકુમારજી - લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ગૌ હત્યા સામે લડવા ગુજરાત સરકાર ક્ટિબદ્ધ - ગૃહમંત્રી હર્ષ સંઘ...