ગુજરાતની જાગરણ પત્રિકા વિચાર ભરતીના “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ” વિશેષાંકનો વિમોચન કાર્યક્રમ વિચાર પ્રવાહ ટ્રસ્ટ દ્વારા કર્ણાવતી ખાતે યોજાયો
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મોહનલાલ મંદાણી (નિવૃત્ત આસિસ્ટન્ટ લેબર કમિશનરશ્રી, સંશોધક - લેખક અને જાણીતા અધિવકતા) ઉપસ્થિત રહ્યા હતા. ડો. ભરતભાઈ પટેલ (માન. સંઘચાલક, ગુજરાત પ્રાંત, રાષ્ટ્રીય સ્વ...
સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ શિક્ષા વર્ગની પ્રારંભ દિ. 16-05-2025 થી પાટણની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે થયો. આ વર્ગમાં કુલ 37 જિલ્લામાંથી 266 શિક્ષ...
જ્યાં સેવા ત્યાં સંઘના સ્વયંસેવકો.. RSS એ ભારતની અમર સંસ્કૃતિનું અક્ષયવટ છે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો. આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે જ્યાં સેવા છે ત્યાં સ્વયંસેવકો છે. સેવા મૂલ્યો અને સાધના સ્વયંસેવ?...
ગુજરાતમાં અને અખિલ ભારતીય સ્તરે સંઘકાર્યમાં વૃદ્ધિ.
મહાકુંભના અવસરે સંઘ કાર્યકર્તાઓ (સક્ષમ) દ્વારા "નેત્ર કુંભ”નું આયોજન કરવામાં આવ્યું. સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા મહાકુંભના અવસરે "એક થાળી એક થેલા અભિયાન" મણિપુરની અશાંત પરિસ્થિતીમાં સ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી માધવ સેવા ટ્રસ્ટ, આણંદના કાર્યાલયનું ભૂમિપૂજન સંપન્ન થયું
શ્રી માધવ સેવા ટ્રસ્ટ સમાજમાં સ્વાસ્થ્ય, શિક્ષા, સંસ્કાર, સ્વાવલંબન અને સંગઠનના કાર્યમાં પ્રવૃત છે. ટ્રસ્ટના આણંદ કાર્યાલયનું ભૂમિપૂજન આજ રોજ યુગાબ્દ 5126, વિક્રમ સંવત 2081 ફાગણ સુદ સાતમ, ગુરુવા?...
કર્ણાવતી ખાતે ‘સાધના’ સાપ્તાહિકના અદ્યતન કાર્યાલયનું લોકાર્પણ સંઘ સમાજમાં પ્રાસંગિક છે : પ્રદીપભાઈ જોશી
તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ 'સાપના' સાપ્તાહિકના નવનિર્મિત કાર્યાલય પ્રવેશ પ્રસંગે શ્રી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ-પ્રચાર પ્રમુ?...
ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આરંભ
ગુજરાતમાં ભારત વિકાસ પરિષદની યાત્રા વર્ષ 1974માં 'સમુત્કર્ષ' એવા નામથી શરુ થઇ હતી. આ અવિરત ચાલતી યાત્રાને વર્ષ 2024ને 50 વર્ષ પૂર્ણ થયા આ ગૌસ્વશાળી અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા 09-02-2025 રવિવારના રોજ "સ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગાંધીનગર ખાતે ૧૦૮ શાખા સાથે સંઘ શતાબ્દી સંગમ યોજાયો
રામકથા મેદાનમાં આયોજિત સંગમમાં દિવ્યાંગ, તેમજ બહેનો સહિત ૨,૦૦૮ યુવા સ્વંયસેવકો સહભાગી થયા વિવિધ સંસ્થાઓના રાષ્ટ્રીય- આધ્યાત્મિક વિચારના પુસ્તક વેચાણ અને ગૌ આધારિત ઉત્પાદનના સ્ટોલ નગરજન?...
શ્રી મોહનજી ભાગવતએ, શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની મુલાકાત લીધી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતએ 2 જાન્યુઆરી 2025ને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુર ની મુલાકાત લીધી હતી. જ્યાં શ્રી મોહ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત “સજ્જન શક્તિ સંગમ” કાર્યક્રમને લઇને જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ સંદર્ભમાં સ્પષ્ટતા
ગુજરાત વિદ્યાપીઠમાં 22મી ડીસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નારણપુરા, કર્ણાવતી દ્વારા આયોજિત "સજ્જન શક્તિ સંગમ" કાર્યક્રમને લઇને મીડિયામાં જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ સં...