ભારતના સર્વ ક્ષેત્રે વિકાસની આધારશીલા સંસ્કૃત ભાષા શ્રી ભાનુભાઈ ચૌહાણ
સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત અમદાવાદના જનપદ સંમેલનનું પ્રારંભ દીપ પ્રાગટ્ય થી થયું હતું. ત્યાર પછી સંસ્કૃત ભારતીના અમદાવાદ મહાનગરના અધ્યક્ષ શ્રી રામ કિશોર ત્રિપાઠી એ મંચસ્થ મહાનુભાવોનું ?...
મોહન ભાગવતે કહ્યું-સંઘે ક્યારેય અનામતનો વિરોધ નથી કર્યો
સંઘ માને છે કે જરૂર હોય ત્યાં સુધી અનામત જારી રાખવી ભાજપ અને આરએસએસ અનામત વ્યવસ્થાના વિરોધી હોવાનું જણાવીને વિપક્ષો આક્રમક બની રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમગ્ર સમાજનું સંગઠન છે : ડૉ. મનમોહન વૈદ્ય
વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે. શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિકનો સમાવેશ. સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે. સંઘ શિક્ષણ વર્ગોની રચનામાં નવો અભ્યાસક્રમ. રાષ્ટ્રીય સ્વ?...
તાપી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સયાજી મેદાન ખાતે તાપી હુંકાર કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારા ખાતે તાપી હુંકાર નામે સ્વયંસેવકોના એકત્રીકરણનો કાર્યક્મ વ્યારા સયાજી મેદાન ખાતે યોજાયો હતો. આ કાર્યક્મમાં તાપી જિલ્લાના દરેક તાલુકાઓ વ્યારા,વાલોડ, ?...
તાપી જિલ્લાના વ્યારા ખાતે આર.એસ.એસ દ્વારા તાપી હુંકારનું આયોજન કરવામાં આવ્યું.
૧૯૨૫થી શરૂ થયેલ સંઘ યાત્રા આજે શતાબ્દી વર્ષથી નજીક પહોંચી ગઈ છે. વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. સંઘ સંપૂર્ણ સમાજને સાથે લઈને ભા?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS દેશમાં એક લાખ શાખાઓ ખોલશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS દેશમાં એક લાખ શાખાઓ ખોલશે. જેમાં ભૂજમાં તારીખ 5 અને 7 નવેમ્બર દરમિયાન સંઘની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાશે. તથા રાષ્ટ્રવાદ, હિન્દુ સંસ્કાર, સંસ્કૃતિનો ‘નેરેટિવ સ?...