મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર! ટેક્સ બાદ હવે લોનના EMIમાં પણ થઈ શકે ઘટાડો
ભારતીય રિઝર્વ બેંક (RBI) મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે, ભારતીય રિઝર્વ બેંક વપરાશ અને તરલતા (લિક્વિડિટી) વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો...
50 લાખની લોન પર આ રીતે બચાવી શકો છો 33 લાખ રૂપિયા, જાણો RBIનો આ નિયમ
જ્યારથી બેંકોએ હોમ લોનની પ્રક્રિયાને સરળ બનાવી છે ત્યારથી કરોડો લોકો માટે પોતાનું ઘર ધરાવવાનું સપનું પૂરું કરવાનું સરળ બન્યું છે. જો તમે પણ બેંક પાસેથી હોમ લોન લીધી છે, તો તમારા માટે રિઝર્વ ?...
RBIનો મોટો નિર્ણય, હોમ લોન ચૂકવવાના 30 દિવસમાં બેંકોએ રજિસ્ટ્રી પેપર પરત કરવા પડશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે હોમ લોન ચૂકવ્યા પછી, તમને તમારા રજિસ્ટ્રી પેપર 30 દિવસની અંદર પાછા મળી જશે. આરબીઆઈએ બેંકોને સૂચના આપી છે. જો બેંક 30 દિવસની અંદર ગ્ર...