ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે હવે OTPની જરૂર નહીં પડે! RBIએ બનાવ્યો નવો પ્લાન
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. આને રોકવા માટે આરબીઆઈ સમયાંતરે કામ કરતી રહે છે. હવે આરબીઆઈ ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવવા જઈ રહી છે, જેથી તમાર?...
Paytmને વધુ એક મોટો ઝટકો ! Paytm પેમેન્ટ બેંકના ડિરેક્ટરે આપ્યું રાજીનામું
Paytmની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. RBIના પ્રતિબંધ બાદ Paytm પેમેન્ટ બેંક સતત ચર્ચામાં છે. હવે તાજેતરના કેસમાં કંપનીના ડિરેક્ટરે Paytm પેમેન્ટ બેંકમાંથી રાજીનામું આપી દીધું છે. જેની ?...
લોનધારકોએ EMIમાં ઘટાડા માટે રાહ જોવી પડશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે આજે અપેક્ષા પ્રમાણે ૬.૫૦ ટકા રેપો રેટ જાળવી રાખ્યો હતો. સતત છઠ્ઠી બેઠકમાં વ્યાજ દર જાળવી રખાયો છે. દે?...
UPI પેમેન્ટ પર સરકારનો ‘મેક ઇન ઇન્ડિયા’ પ્લાન, Google Pay અને PhonePeની વધી ચિંતા
Paytm પેમેન્ટ બેંકને લઈને RBIના નિર્ણય બાદ સતત સમાચારો સામે આવી રહ્યા છે. જો કે, કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેની તરફથી UPI પેમેન્ટ બંધ કરવામાં આવી રહ્યું નથી. હવે આ પછી સરકારને પણ અનેક પ?...
નહીં થાય તમારી EMI સસ્તી, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વર્ષ 2024 માટે પ્રથમ નાણાકીય નીતિ રજૂ કરી. સરકારના વચગાળાના બજેટની રજૂઆત બાદ તરત જ આવેલી આ નાણાકીય નીતિમાં રેપો રેટને પહેલાની જેમ જ 6.5 ટકા રાખવામાં આવ...
RBI ગવર્નર MPCના નિર્ણયોની જાહેરાત કરશે
ભારતીય રિઝર્વ બેંકની દર બે મહિને મળતી મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય નાણાકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામો જાહેર કરવામાં આવશે. https://twitter.com/RBI/status/1755072148929138810 અર્થતંત્રને સકારાત્મક સંકેતોની જરૂર ...
RBI સહિત 11 બેન્કોને ઉડાવી મૂકવાની ધમકી મળતાં ખળભળાટ, ધમકી આપનારે કરી વિચિત્ર માગ
મુકેશ અંબાણી બાદ હવે મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતાર...
ખાતામાં નથી એક રૂપિયો તો શું ગ્રાહકે ચુકવવો પડશે ચાર્જ ? જાણો શું કહે છે RBIનો નિયમ
ઘણી વખત તમને એવી સમસ્યાનો સામનો કરવો પડે છે કે બેંક તમને જાણ કર્યા વિના તમારા ખાતામાંથી પૈસા કાપી લે છે. આવી સ્થિતિમાં તમે બેંકમાં ફરિયાદ કરો. શું તમે જાણો છો કે જો તમારા ખાતામાં ઝીરો બેલેન્સ ?...
RBIએ બેંકો અને NBFC માટે વૈકલ્પિક રોકાણ ફંડમાં રોકાણ સંબધિત નિયમો કર્યા કડક, એડવાઈઝરી જાહેર
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર અંકુશ લગાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં RBIએ બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને ન?...
લોન માફી અંગે RBIએ કર્યું એલર્ટ જાહેર! જો-જો ક્યાંક તમે તો નથી થઇ ગયા ને આ ફ્રોડના શિકાર
RBIએ લોન માફી માટે આપવામાં આવી રહેલી નકલી જાહેરાતોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે લોકોને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન માફી ઓફર સંબંધિ...