RBI સહિત 11 બેન્કોને ઉડાવી મૂકવાની ધમકી મળતાં ખળભળાટ, ધમકી આપનારે કરી વિચિત્ર માગ
મુકેશ અંબાણી બાદ હવે મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતાર...
ખાતામાં નથી એક રૂપિયો તો શું ગ્રાહકે ચુકવવો પડશે ચાર્જ ? જાણો શું કહે છે RBIનો નિયમ
ઘણી વખત તમને એવી સમસ્યાનો સામનો કરવો પડે છે કે બેંક તમને જાણ કર્યા વિના તમારા ખાતામાંથી પૈસા કાપી લે છે. આવી સ્થિતિમાં તમે બેંકમાં ફરિયાદ કરો. શું તમે જાણો છો કે જો તમારા ખાતામાં ઝીરો બેલેન્સ ?...
RBIએ બેંકો અને NBFC માટે વૈકલ્પિક રોકાણ ફંડમાં રોકાણ સંબધિત નિયમો કર્યા કડક, એડવાઈઝરી જાહેર
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર અંકુશ લગાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં RBIએ બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને ન?...
લોન માફી અંગે RBIએ કર્યું એલર્ટ જાહેર! જો-જો ક્યાંક તમે તો નથી થઇ ગયા ને આ ફ્રોડના શિકાર
RBIએ લોન માફી માટે આપવામાં આવી રહેલી નકલી જાહેરાતોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે લોકોને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન માફી ઓફર સંબંધિ...
બેંક એકાઉન્ટથી કપાઈ જશે 1 લાખ રૂપિયા, RBIએ શરૂ કરી નવી સુવિધા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ટ્રાન્ઝેક્શનની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. RBIએ વેપારીઓને માલ અને સેવાઓના બદલામાં તેમની મંજુરી સાથે નિશ્ચિત સમયગાળા માટે ગ્રાહકોના ખાતામાંથી આપમેળે નાણાં કાપવાન?...
દેશનું ફોરેકસ રિઝર્વ ફરી વધી 600 અબજ ડોલરની સપાટીને પાર
૧લી ડિસેમ્બરના સપ્તાહના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ વધી ફરી 600 અબજ ડોલરની સપાટીને પાર કરી ગયું છે. ચાર મહિનાના ગાળા બાદ ફોરેકસ રિઝર્વે ૬૦૪ અબજ ડોલરનો આંક દર્શાવ્યો છે. દેશની બહારી નાણાંકીય જર?...
RBIએ UPI યૂઝર્સને આપી મોટી રાહત, હવે 2 જગ્યાઓ પર 5 લાખ રૂપિયા સુધી કરી શકાશે ટ્રાન્જેક્શન
દેશમાં UPI ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. RBI એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે UPI માં AIના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. ...
ભારતીય રિઝર્વ બેંકે સતત પાંચમી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ 6.5% પર યથાવત્ રાખ્યો
RBIએ સતત 5મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટી એ કોઈ ફેરફાર કર્યા વિના રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. https://twitter.com/ani_digital/status/1732988774575952029 RBIએ રેપ...
તમે હોમ લોનનો EMI નથી ચૂકવી શકતા તો ચિંતા ના કરો, RBI નો આ નિયમ તમને મદદ કરશે
લોકોને નવું ઘર ખરીદવું હોય કે નવી કાર ખરીદવી હોય તો તેઓ સરળતાથી તે લઈ શકે છે. કારણ કે બેંક તેના માટે લોન આપે છે. જે બાદ લોકો EMI દ્વારા લોનની ચૂકવણી કરે છે. ઘણી વખત એવું પણ બને છે કે લોકો તેમની સામન્?...
6 ડિસેમ્બરથી RBI MPCની બેઠક થશે શરૂ, SBI રિપોર્ટે કહ્યું- જૂન 2024 પહેલા રેપો રેટમાં ફેરફારની શક્યતા નહીં
ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠક 6 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. 8 ડિસેમ્બર 2023ના રોજ RBI ગવર્નર શક્તિકાંત દાસ MPCની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરશે જેમાં દરેકની નજર હશ?...