2000ની 97% નોટો બેન્કમાં થઈ જમા, ડેડલાઈન સમાપ્ત, હવે આ રીતે કરી શકશો જમા કે એક્સચેન્જ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 19 મે 2023ના રોજ રૂ. 2,000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. RBIએ કહ્યું છે કે હજુ પણ 9,760 કરોડ રૂપિયાની 2,000ની નોટો લોકો પાસે છે જ્યારે 97% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. નોટ જમ...
વિશ્વની અન્ય કરન્સીઓની તુલનાએ રૂપિયામાં ઓછી વધઘટ : RBI ગવર્નર
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમને સંબોધતા રિઝર્વ બેંક ગવર્નરે એમ પણ કહ્યું કે ફુગાવા અંગેની અપેક્ષાઓ હવે નિયંત્રણમાં છે. પરંતુ હેડલાઇન ફુગાવો નાજુક રહે છે અને ખાદ્યપદાર્થ...
‘બેન્કો ટેસ્ટ મેચની જેમ લાંબી ઈનિંગ રમવા પર ધ્યાન આપે…’ RBI ગવર્નરનું મોંઘવારી અંગે મોટું નિવેદન
દેશમાં વધતી જતી મોંઘવારી અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વર્તમાન સમયમાં ચોતરફી પડકારો સામે આવી રહ્યા છે. દુનિયાભરમાં સંકટની સ્થિતિ જોવા મળી રહી છે. એટલા મ?...
કોણ ચેક કરી રહ્યું છે તમારો ક્રેડિટ સ્કોર, હવે મળશે તરત એલર્ટ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) દ્વારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને સુચના આપવામાં આવી છે કે, જ્યા...
ક્રેડિટ બ્યુરોએ 30 દિવસમાં ફરિયાદ ઉકેલવી, નહીં તો દરરોજ 100 રૂપિયાનો ભરવો પડશે દંડ
ભારતીય રીઝર્વ બેન્કે ધિરાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ બ્યુરોને કહ્યું છે કે તેમને ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન લાવવું પડશે. જો આમ નહિ કરવામાં આવે તો રોજ 100 રૂપિયાનો દંડ ...
RBIએ લોન રિકવરી બાબતે એજન્ટો પર લગાવી લગામ, સાંજે 7 વાગ્યા બાદ નહી કરી શકાય કોલ, જાણો નિયમ
લોનની વસૂલી માટે કોઈપણ સમય પર આવતા એજન્ટના કોલને રોકવા માટે ભારતીય રિઝર્વ બેન્ક કડક નિયમ લાવી રહી છે. RBIના પ્રસ્તાવિત નિયમ મુજબ જો કોઈ બ્રાહક લોનના હપ્તા બાથી ભરતા તો લોનની રિકવરી માટે તેમને ?...
ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો મૂંઝાશો નહીં, બેંક પણ બદલવાની નહીં પાડે ના, અપનાવો આ રસ્તો
અત્યારે મોટાભાગના લોકો કોઈ પણ વસ્તુ ખરીદવા માટે ઓનલાઈન યુપીઆઈ (UPI) પેમેન્ટનો ઉપયોગ કરતા હોય છે. જેમાં બેંક એપ સિવાય અન્ય કેટલીક યુપીઆઈ એપ પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા લોકો સરળતાથી પેમેન્ટ કરી શકે ...
UN, WHO, WTO જેવી સંસ્થાઓનો વૈશ્વિક સ્તરે પ્રભાવ ઘટ્યો, નાણા મંત્રીનું મોટું નિવેદન
દિલ્હીમાં 'કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ'નું આયોજન થયું હતું. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજરી આપી ઉપરાંત તેમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં કેન્દ્રીય નાણામંત્રીએ બહુપ?...
ICICI અને કોટક મહિન્દ્રા બેંકને RBIએ ફટકાર્યો દંડ, ભરવો પડશે કરોડોનો દંડ
દેશની બે સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંકને કરોડો રૂપિયાનો દંડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફટકારવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ સંબંધિત કેટલાક નિયમોનું પાલન ?...
RBIની મોટી કાર્યવાહી : નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશની 2 દિગ્ગજ બેંકોને ફટકાર્યો દંડ
ભારતીય રિઝર્વ બેંકે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશની બે દિગ્ગજ બેંકોને દંડ ફટકાર્યો છે. RBIએ આજે કહ્યું કે, ICICI Bank અને Kotak Mahindra Bankએ કેટલાક નિયમોનું પાલન કરતા તેમને દંડ ફટકારાયો છે. આરબીઆઈએ આઈસીઆઈસીઆ...