જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભૂસ્ખલન, 7 લોકોના મોત
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના મહોર તહસીલના ભદ્દર ગામમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ભારે જાનહાનિ થઈ છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન એટલું ભયંકર હતું કે ઢાળ પરથી પ...
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો : સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આંતકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. સીઆરપીએફની આ ટીમ ઉધમપુરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. અધિકારીઓના જ...