શા માટે હનુમાનજીની પૂજા ફક્ત મંગળવાર અને શનિવારે જ કરવામાં આવે છે? જાણો કારણ
હનુમાનજીને હિન્દુ ધર્મમાં સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. હનુમાનજીને કળિયુગના એકમાત્ર જીવંત દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. હનુમાનજીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને...
આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ, જાણો મા શૈલપુત્રીની પૂજા વિધિ, શુભ સમય અને મંત્ર
આજથી એટલે કે 9મી એપ્રિલ 2024થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી માતા ખૂબ જ દયાળુ અને કૃપાળુ છે. ચાલો જાણીએ કે તેમનું નામ શૈ...