ધુવરાણ બીચ પાસે આવેલ ધાર્મિક સ્થળની સ્વચ્છતાને અનુલક્ષીને જાગૃત નાગરિક દ્વારા કરાયેલ રજૂઆતનો કરાયો ત્વરિત નિકાલ
ગુરૂવારે ખંભાત તાલુકાના ધુવારણ બીચ ખાતે આવેલ ઐતિહાસિક ધાર્મિક સ્થળો જેવા કે, ડોસલી માતાજીનું મંદિર અને પાંચ પાંડવ મહાદેવનું મંદિર આવેલું છે.જે પૈકી પાંચ પાંડવ મહાદેવના મંદિરમાં અસ્વચ્છતા...
‘હું યોગી છું, સંભલ સત્ય છે, કોઈના ધાર્મિક સ્થળ પર કબજો કરીને…’, લખનૌમાં યુપીના CMની ગર્જના
સંભલ કેસ પર બોલતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા સીએમ યોગીએ કહ્યું કે હું યોગી છું અને દરેક સંપ્રદાય અને ધર્મનું સન્માન કરું છું. પરંતુ કો?...