ઓપરેશન સિંદૂરથી દેશની હિંમત વધી, આતંકવાદીઓ સામે આ યોગ્ય કાર્યવાહી: RSS મોહન ભાગવત
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક નિવેદન હવે સામે આવ્યું છે. ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરતા સંઘે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી દેશની હિંમત વધી છે. તેમણે...
”સ્વચ્છતા હી સેવા–૨૦૨૪” પખવાડિયાની જિલ્લામાં થનારી ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થનારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જિલ્લાના નાગરિકોને પણ સક્રિય ભાગીદારી નોંધાવવા આહવાન કરતા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી જિલ્લાના નાગરિકોમાં સ્વચ્છતા પ...
ભાવનગરમાં ૩૮૩ દેરી, મંદિરને અન્ય ધાર્મિક સ્થળોને દબાણ હટાવ ની નોટીસ આપ્યા બાદ કમિશનર એન.વી ઉપાધ્યાય ની સ્પષ્ટતા
ભાવનગર શહેરમા ધાર્મિક દબાણો હટાવવા બાબતે લોકો ગેરમાર્ગે દોરાય નહિ આથી એ બાબતે મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ચાર દિવસ અગાઉ ભાવનગર દબાણ હટાવ સેલની દ્વારા ...