વૈષ્ણોદેવી યાત્રાળુઓ માટે મોટા સમાચાર, યાત્રાના નિયમોમાં ફેરફાર
નવા વર્ષની ઉજવણી દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે યાત્રાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જ?...
હવે એક વાહન માટે અનેક ફાસ્ટેગનો ઉપયોગ નહીં થાય, ‘વન વ્હિકલ, વન ફાસ્ટેગ’નો નિયમ અમલમાં
ભારતમાં નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી માટે ફાસ્ટેગને અગાઉથી જ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)નો 'વન વેહિકલ, વન ફાસ્ટેગ' નિયમ સૌમવારથી સમગ્ર દે...
ના ફાસ્ટેગ, ના ટોલ પ્લાઝા, હવે જેટલો સમય હાઈવે પર વાહન ચાલશે તેટલો જ વસૂલવામાં આવશે ટેક્સ, જાણો શું છે નવો પ્લાન?
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને એક મોટી માહિતી શેર કરી અને તેમણે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં ટોલ નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. તેની જગ્યાએ નવી સિસ્ટમ કામ કરશે. કેન્દ્રીય મ...