બિહાર મુઝફ્ફરપુરમાં રેલવે સુરક્ષા પર સવાલ : દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો
બિહારના મુઝફ્ફરપુરમાં રવિવાર સાંજે રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરતી ઘટના સામે આવી છે. સોનપુર મંડળના મુઝફ્ફરપુર જંક્શન અને રામદયાલુ નગર સ્ટેશન વચ્ચે માત્ર દોઢ કલાકના ગ...