પુતિને મંત્રીમંડળમાંથી હટાવ્યા બાદ રશિયાના દિગ્ગજ નેતાએ ગોળી મારી જીવન ટૂંકાવ્યું
રશિયાના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રોમન સ્ટારોવોયટે આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આના થોડા કલાકો પહેલા જ તેમને સત્તાવાર રીતે બરતરફ કરી દીધા હતા. રશિય?...
‘યુક્રેનની હાલત ગાઝા જેવી નથી…નિર્દોષોના જીવ લેવાયા’ ગાઝામાં વિનાશ અંગે રાષ્ટ્રપતિ પુતિનનો કટાક્ષ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે ગાઝા પટ્ટીની સ્થિતિને મોટા પાયે તબાહી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેની તુલના યુક્રેન સંઘર્ષ સાથે ન કરી શકાય. પુતિને મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્?...
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનેે ફરી કર્યા પીએમ મોદીના વખાણ, કહી નાખી આ મોટી વાત
દેશ દુનિયામાં આજકાલ ભારત છવાયેલું છે. ભારતને તેના વિકાસને લઈ સરાહવામાં આવી રહ્યું છે તો કોઈ ભારત દ્વારા કેળવી રહેલા તેના આંતરરાષ્ટ્રિય સંબંધોને લઈને પણ તેના વખાણ કરી રહ્યું છે. આ બધા વચ્ચે ર...
પુતિનના ભારત નહીં આવવાના પાંચ કારણો આવ્યા સામે, G-20 બેઠકથી રશિયા ગુસ્સે તેમાંનું એક કારણ
દેશની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટ યોજાવા જઈ રહી છે. આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ, બ્રિટિશ વડાપ્રધાન, ચીનના રાષ્ટ્રપતિ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સહિત વિશ્વના વિવિધ...