સાળંગપુરધામમાં ભવ્ય રંગોત્સવ : 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો સાથે ઉજવાશે મેગા હોળી ઉત્સવ
ગુજરાતના પ્રખ્યાત તીર્થસ્થળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરમાં આ વર્ષે હોળી-પૂર્ણિમાના પાવન અવસર પર ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સંચા...
સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન તૈયાર, 31 ઓક્ટોબરે અમિત શાહના હસ્તે લોકાર્પણ
યાત્રિક ભવનનું બિલ્ડીંગનું 9,00,000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊ...