નડિયાદમાં યોજાનાર મેળાને લઇ ૧૦ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ બંધ રહેશે
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવ નિમિત્તે યોજાનાર પારંપરિક મેળાને અનુલક્ષીને આગામી 10 થી 14 ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ તરફ આવતા વાહન વ્યવહાર ને પ્રતિબંધિત કરવામાં આવશે. સંત...
જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે સંતરામ મહારાજના ૧૯૩મા સમાધિ મહોત્સવની ઉજવણી
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ ખાતે દિવ્ય મહાઆરતી અને સાકર વર્ષાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા ...