વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા સમીરભાઈ ચૌધરીની વિજિલન્સ વિભાગમાં બદલી કરવામાં આવતા વિદાય સમારોહ યોજાયો.
વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે અગાઉ કેટલાક ઇજનેરોએ ૬-૬ માસથી લઈ ને એક વર્ષ સુધીમાં કેટલાય ઇજનેરોની બદલી થઈ જતી હતી. આવા સંજોગોમાં સમીરભાઈ ચૌધરી વાલોડની કચેરીમાં છેલ્લા સાડા ચાર વર્ષથ...