સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત – મોરારિબાપુ
કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા 'માનસ કોટેશ્વર' ગાન કરતાં મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમા?...
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે. – મોરારિબાપુ
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ કે ગ્લાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે અને ફરી ધર્મ સંસ્થાપના કરતાં રહે છે તેમ મોરારિબાપુએ જણાવ્યું. કાકીડી ગામે રામકથા 'માનસ પિતામહ' ગાનમાં શિવ પાર્વત...
‘શર્માજી’ બનીને ભારતમાં રહેતો હતો પાકિસ્તાનનો સિદ્દીકી પરિવાર, એક ભૂલ અને 10 વર્ષ પછી થયો મોટો
બેંગલુરુમાં ‘શર્મા પરિવાર’ની ઓળખ સાથે ગેરકાયદેસર રીતે રહેતા એક પાકિસ્તાની પરિવારની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના કરાચીના રશીદ અલી સિદ્દીકી તેની પત્ની અને સાસુ-સસરા સાથે ‘શંકર શર્મા’ ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સનાતન ધર્મ સંદર્ભે બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સનાતન ધર્મ સંદર્ભે બેઠક બેઠક મળી ગઈ, જેમાં સનાતન ધર્મ સંસ્થાનનાં હોદ્દેદાર સંતો દ્વારા સાંપ્રત ચર્ચા થઈ છે. સનાતન ધર્મ સેવા સંસ્થાન ભારત અંતર?...
સનાતન ધર્મ સંસ્થાન સેવા સંસ્થા ભારત દ્વારા સૂર્યનગરી સુરતમાં સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી
સનાતન ધર્મ સંસ્થાન સેવા સંસ્થા ભારત દ્વારા સુર્યનગરી સુરતમાં રવિવાર તા.૧૪નાં સનાતન ધર્મજ્ઞાન ગોષ્ઠી આયોજન કરવામાં આવ્યું છે. દ્વારિકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ સદાનંદ સરસ્વતીજી સાથે સંતો...
INDIA ગઠબંધને સનાતન ધર્મનો નાશ કરવા શપથ લીધા છે તેમને પરાસ્ત કરવા એક થવું પડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સનાતન ધર્મ ઉપર ડીએમકેના નેતાઓએ કરેલા પ્રહારો અને તે સામે 'ઇન્ડીયા' ગઠબંધનના નેતાઓએ સાધેલી ચૂપકિદી ઉપર તૂટી પડયા હતા. મધ્ય પ્રદેશમાં એક કાર્યક્રમમાં બોલતા ?...
‘દરેક સનાતની સજાગ રહે, તેઓ 1000 વર્ષ સુધીની ગુલામીમાં ધકેલી દેવા માગે છે’, PM મોદીનો INDIA ગઠબંધન પર પ્રહાર
સનાતન વિવાદ પર પીએમ મોદી પહેલીવાર બોલ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મધ્યપ્રદેશના બીનાથી વિપક્ષી ગઠબંધન INDIA પર મોટો શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું કે કેટલાક પક્ષો સમાજને વિભા?...
સનાતન ધર્મમાં નાગને માનવામાં આવે છે દેવતા, આ 5 સાપ માટે ઉજવાય છે નાગપંચમી
દર વર્ષે શ્રાવણ મહિનામાં નાગ પંચમીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, તેનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે નાગ દેવ?...