‘દરેક સનાતની સજાગ રહે, તેઓ 1000 વર્ષ સુધીની ગુલામીમાં ધકેલી દેવા માગે છે’, PM મોદીનો INDIA ગઠબંધન પર પ્રહાર
સનાતન વિવાદ પર પીએમ મોદી પહેલીવાર બોલ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મધ્યપ્રદેશના બીનાથી વિપક્ષી ગઠબંધન INDIA પર મોટો શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું કે કેટલાક પક્ષો સમાજને વિભા?...
સનાતન ધર્મમાં નાગને માનવામાં આવે છે દેવતા, આ 5 સાપ માટે ઉજવાય છે નાગપંચમી
દર વર્ષે શ્રાવણ મહિનામાં નાગ પંચમીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, તેનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે નાગ દેવ?...