દિલ્હીમાં થશે ‘સનાતન રાષ્ટ્ર’નો શંખનાદ !
ક્યારેક ‘સોનાની ચકલી’ કહેવાતું ભારત માત્ર પોતાની સમૃદ્ધિને કારણે જ મહાન ન હતું, પરંતુ તેની સનાતન સંસ્કૃતિ, ધર્મનિષ્ઠ જીવનશૈલી, શૌર્ય અને વીરતાથી ભરપૂર શાસનને કારણે હતું. આજે ભારત ટેકનિકલ...
અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025માં સનાતન સંસ્થાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ – વિવિધ વિષયોને સ્પર્શતું અનોખું ગ્રંથ પ્રદર્શન
"અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ - 2025"માં સનાતન સંસ્થાએ પોતાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ નોંધાવ્યો છે. સંસ્થાએ સ્ટોલ નં. 13 પર રાષ્ટ્ર રક્ષા, ધર્મ જાગૃતિ,અધ્યાત્મ, ધર્મશિક્ષણ આયુર્વેદ તથા બાલ સ?...