‘સનાતન ધર્મ વટ વૃક્ષ છે, તેની સરખામણી ઝાડ સાથે ન કરો’, ‘બંટેંગે તો કટેંગે’ બાદ CM યોગીનું વધુ એક મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજના પ્રવાસે હતાં. આ દરમિયાન તેમણે મૌની અમાસ પર સ્નાનને લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તે બાદ મહાકુંભમાં યોગી આદિત્યનાથે સનાતન ધર્?...
વક્ફના નામે પચાવી પાડેલી જમીનો પાછી લઈશું, સનાતન ધર્મ હજારો વર્ષોનો વારસો : CM યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમ મહા કુંભ મહાસમ્મેલનમાં એક પ્રભાવશાળી ભાષણ આપ્યું, જેમાં તેમણે સનાતન ધર્મ, તેની મહાન પરંપરાઓ, અને વકફ બોર્ડ સં?...
મહારાજા ફિલ્મમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને વિકૃત દર્શવામાં આવતા ભાવનગર વૈષ્ણવ સમાજની લાગણી દુભાતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
મહારાજા ફિલ્મમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની ધાર્મિક લાગણી જે રીતે રજૂ કરવામાં આવી છે તેનાથી ભાવનગર સમસ્ત વૈષ્ણવ સમાજ ની લાગણી દુભાતા આજરોજ કલેકટર કચેરી ખાતે એકઠા થઈ કલેકટરને આવેદનપ?...