નડિયાદ : સંતરામ મહારાજના ૧૯૪મા સમાધિ મહોત્સવે નડિયાદના આંગણે પૂ.મોરારીબાપુની રામકથાનો શુભારંભ
સંતરામ ભૂમિ, નડિયાદના આંગણે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના ૧૯૪ માં સમાધિ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે સાંજે પૂ.મોરારિ બાપુના વ્યાસપીઠ પદે શ્રી રામકથાનો શુભારંભ થયો હતો.તે પૂર્વે મંદિર ...
જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે સંતરામ મહારાજના ૧૯૩મા સમાધિ મહોત્સવની ઉજવણી
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ ખાતે દિવ્ય મહાઆરતી અને સાકર વર્ષાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા ...