છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, જાણો વૈકલ્પિક રૂટ
એસજી હાઈવે પર વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીના રસ્તે ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે, જેના પરિણામે 11 ઓગસ્ટ 2025થી આ માર્ગ પર 6 મહિનાનો ટ્રાફિક પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. આશર...
Ahmedabad માં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે…
અમદાવાદ(Ahmedabad)શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અનેક સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કરવામા આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બ?...