ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, હાઈસ્પીડ કોરિડોર બનાવાશે
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રમાં, નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક લોક કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. ગુજરાતમાં નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સ?...
સૌરાષ્ટ્રમાં ભળભળાટ મચાવનારા છેતરપિંડી પ્રકરણ
આખા સૌરાષ્ટ્રમાં ભળભળાટ મચાવનારા છેતરપિંડીના ગુનામાં જૂનાગઢ સ્વામિનારાયણના જે સંતોના પર આક્ષેપો થયા છે, તે હાલમાં ફરાર છે. ત્યારે આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ મીડિયા ?...
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ડોક ના મણકા નું દૂરબીન થી સફળતાપૂર્વક ઓપરેશન કરતા ડો.નિસર્ગ પી શાહ
મણકા નો દુખાવો અસહ્યય હોતો હોય છે અને તેની સર્જરી એના થી પણ પીડાદાયક પરંતુ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર સ્પાઈન સર્જન ડો.નિસર્ગ પી શાહ દ્વારા દૂરબીન દ્વારા ડોક ના મણકા ની સફળતા પૂર્વક સર્જરી કરવામ?...
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વધુ એક અકસ્માત : બસ પલટી મારી જતા 30 મુસાફરો ઈજાગ્રસ્ત
અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના બસના મુસાફરોને અકસ્માત નડ્યો હતો. અંબાજીના ત્રિશુલીયા ?...
શિયાળામાં પણ વરસાદ વધારશે મુશ્કેલી? IMD એ આ વિસ્તારો માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, સાચવીને રહેજો
નવેમ્બરનો મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ઉત્તર ભારતીય રાજ્યોમાં ઠંડી દેકારો દઈ રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં વરસાદે હજુ પણ લોકોને હેરાન પરેશાન કરી રાખ્યા છે. ભારતીય હવામાન વિભાગે 23 નવે?...
તહેવારો નિમિત્તે GSRTC દોડાવશે વધારાની 2200 બસ; 40 નવી બસો સાથે UPI પેમેન્ટ માટે 2000 સ્માર્ટ મશીન પણ વસાવાયા
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, સ્વભાવિક છે પોતાના વતનથી દુર રહીને કામ કરતા હજારો લોકો હવે વતન ભણી દોટ મુકશે. તેવામાં દિવાળીને લઈને યાત્રીઓના ઘસારાને પહોંચી વળવા GSRTC દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર, ઉ?...
હવામાન વિભાગ પ્રમાણે થોડા દિવસમાં વિદાય લેશે ચોમાસુ,આગામી 5 દિવસ હળવા વરસાદ થઈ શકે
ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે.સુરતમાં મેઘરાજાએ જળબંબાકાર કરી દેતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. ઉધનામાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ થતાં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા પાણી ભરાઈ ગયા...
PM नरेंद्र मोदी सौराष्ट्र को देंगे बड़ी सौगात, SAUNI से 1 लाख लोगों को मिलेगा पानी
प्रधानमंत्री नरेंद्र मोदी एक बार फिर गुजरात के दौरे पर जा रहे हैं. पीएम मोदी 27 और 28 जुलाई को गुजरात के दौरे पर रहेंगे और इस दौरान वह प्रधानमंत्री कई विकास परियोजनाओं के साथ-साथ सौराष्ट्र के लोग?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી જૂલાઈના રોજ સૌરાષ્ટ્રવાસીઓને આપશે મહત્વની ભેટ.
જેના થકી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી મળશે તથા અંદાજિત 1 લાખ લોકોને માં નર્મદાના પાણી પીવાનો લાભ મળશે. સૌરાષ્ટ્રની સૂકી ધરાને પાણીદાર બનાવવા માટે ‘‘સૌની’’ યોજના શરુ...