ગુજરાત સરકારનો મોટો નિર્ણય : 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી ₹354 કરોડની શિષ્યવૃત્તિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ માટે વિશાળ સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારની વિવિધ શૈક્ષ...
શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા રૂ.2.5 થી વધારી રૂ. 6 લાખ કરવામાં આવી : મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
રાજ્ય સરકારે વર્ષ 2026-27 માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે રૂ. 15,254.47 કરોડની વિશાળ જોગવાઈ કરવાના માટે બજેટ મંજૂર કર્યું છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં ગરીબ, મધ્યમ વર્ગ, અનુ?...
કેનેડામાં ભણવાનું સ્વપ્ન પૂરું થશે! કારણ કે ભારતીયોને થઇ રહ્યો છે આ ફાયદો, જાણો વિગત
કેનેડામાં અભ્યાસ કરવા માટે તમારું બજેટ વધારે હોવું જોઈએ, કારણ કે અહીં ટ્યુશન ફી અને રહેવાનો ખર્ચ લાખોમાં છે. જો કે, જો તમને કેનેડામાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ મળે તો તમારા શિક્ષણની કિંમત...