આજથી રામ મંદિરમાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અયોધ્યામાં ભવ્ય શણગાર, જાણો તમામ વિગતો
અયોધ્યા નગરીમાં આજથી શ્રી રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ છે. શ્રી રામ જન્મભૂમિ ખાતે 3 જૂને સવારે 6:30 વાગ્યે બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂ થયો છે. 3 જૂનથી શરૂ થઈને 5 જૂન સુધી ચ?...
ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા
ઓપરેશન સિંદૂરને લઈ BSF દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. BSFના IGએ કહ્યું- પાકિસ્તાને 2...5 નહીં પણ 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા. સેનાએ પાકિસ્તાનના તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. ગુજરાત બોર્ડર પર પાકિ...
એકસાથે 32 નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાઈ, ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના જ 30 થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. બુધવારે જ આ સંદર્ભમાં એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ લિસ્ટમાં સામ?...
સબરીમાલા મંદિરના આજથી કપાટ ખુલશે, દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે?
સબરીમાલા ખાતે અયપ્પા મંદિર આજે સાંજે 5 વાગ્યે ખુલશે. આ સાથે, ભક્તોને બપોરે 1 વાગ્યાથી પહાડ પર ચઢવાની મંજૂરી આપવામાં આવશે. શુક્રવાર અને શનિવારે સવારે 3 વાગ્યાથી દર્શનની છૂટ આપવામાં આવશે. સબરીમા...