એકસાથે 32 નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાઈ, ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના જ 30 થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. બુધવારે જ આ સંદર્ભમાં એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ લિસ્ટમાં સામ?...
સબરીમાલા મંદિરના આજથી કપાટ ખુલશે, દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે?
સબરીમાલા ખાતે અયપ્પા મંદિર આજે સાંજે 5 વાગ્યે ખુલશે. આ સાથે, ભક્તોને બપોરે 1 વાગ્યાથી પહાડ પર ચઢવાની મંજૂરી આપવામાં આવશે. શુક્રવાર અને શનિવારે સવારે 3 વાગ્યાથી દર્શનની છૂટ આપવામાં આવશે. સબરીમા...