મીઠાનો સત્યાગ્રહ કરવા માટે સરદાર પટેલે દાંડીની પસંદગી કરવા પાછળનો રોચક ઈતિહાસ
સન 1930ની શરૂઆતમાં જનજાગૃતિ માટે સત્યાગ્રહ કરવાનું નક્કી થયું. એ પહેલાં 1928માં બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યો હતો. નમક જેવી સાવ સામાન્ય પરંતુ વિશ્વના તમામ વ્યક્તિઓને સ્પર્શે તેવી આ કુદરતી પેદાશ ઉ?...