પહેલગામ હુમલા પછી ડૉ. મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું ‘ભારતની સુરક્ષા માટે આત્મનિર્ભર બનવું જરૂરી’
05 જૂનના રોજ નાગપુરમાં આરએસએસ સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે કાર્યકર્તા વિકાસ વર્ગ (II)ના સમાપન સમારોહમાં કહ્યું હતું કે, “આપણે આપણી સુરક્ષાના મામલે ‘આત્મનિર્ભર’ રહેવું જોઈએ અને આ માટે સેના, સરકાર-?...