સતાધારનાં અલખનાં ઓટલે આત્મનિર્ભરતાની આરતી : રોજ 10 હજાર યાત્રાળુનું ભોજન બાયોગેસ પર તૈયાર થાય છે
છેલ્લા પાંચ વર્ષોમાં રાજ્યમાં કુલ ૧૯૩ સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા. આ તમામ પ્લાન્ટની કૂલ ક્ષમતા ૧૩૯૫૫ ઘનમીટર પ્રતિ દિવસ છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા સંસ્થાઓને સબસિ...
ટ્રમ્પની ટેરિફ નીતિ પર ભારતનો જવાબ: ‘આત્મનિર્ભર ભારતને ચિંતા કરવાની જરૂર નથી’
અમેરિકા દ્વારા 1 ઓગસ્ટથી ભારતમાંથી થતી આયાતો પર 25% ટેરિફ લાદવાના નિર્ણયને લઈને ભારત સરકારે તેનો પ્રતિસાદ ખૂબ જ સંયમ અને પરિપક્વતાપૂર્વક આપ્યો છે. સરકારી સૂત્રોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભ?...
હવે ભારતમાં જ બનશે ઇજેક્શન સીટ પેરાશૂટ, આ શહેરને મળ્યો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ
સંરક્ષણ સંસ્થાઓ આત્મનિર્ભર ભારતના અભિયાનને આગળ લઈ જવામાં વધુ પ્રયાસો હાથ ધરી રહી છે. ત્યારે હવે વધુ એક ઉત્પાદનને ભારતમાં બનાવવાનો નિર્ણય કર્યો છે. હવે તેજસ એરક્રાફ્ટના પાઇલટ માટે ઇજેક્શન સ...
PM મોદીએ સાણંદ સહિત 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કર્યો શિલાન્યાસ, કહ્યું આ સેક્ટર વિકાસનો દ્વાર
ધોલેરા ખાતે સેમિકંડક્ટર પ્લાન્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંદે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશનાં ભવિષ્યનો પાયો નાંખવા મોદી જેવું નેતૃત્વ હોવું જોઈએ. ...