‘અજિત પવાર સપનું ન જુએ, તે ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે’, શરદ પવારનું મોટું નિવેદન
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે પાર્ટીના બળવાખોર નેતા અજિત પવાર ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે ભાજ...
ભત્રીજાએ કાકા વિશે ચૂંટણી પંચને કહ્યું, શરદ પવાર તાનાશાહ’ : સામનામાં લખાયું, …તો અજિત પવાર સાયકલ પર ફરતા હોત
શિવસેના (Shiv Sena) (ઉદ્ધવ ઠાકરે જુથ)ના મુખપત્ર ‘સામના’ માં નાયબ મુખ્યમંત્રી અજિત પવારપર તીખા પ્રહારો કર્યા છે. સામનામાં મહારાષ્ટ્ર સરકાર ના નાયબ મુખ્યમંત્રી અને શરદ પવારસાથે બળવો કરી રાષ્ટ્રવાદ...
અજિત પવારે ખુદને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યાં, પત્રમાં શરદ પવારનો ઉલ્લેખ જ ના કર્યો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અંદર વિભાજન પર ચૂંટણી પંચની સુનાવણી વચ્ચે બળવાખોર જૂથના પ્રમુખ અજિત પવારે ખુદને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યા અને એકનાથ શિંદે સરકારમાં સામેલ હોવાના પોતાના...
અજિત પવાર ગ્રુપનું X એકાઉન્ટ સસ્પેન્ડ, શરદ પવાર ગ્રુપે કરી હતી ફરિયાદ
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)માં બે ગ્રુપ બન્યા બાદ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે પાર્ટીના દાવાને અંગે રસાકસી ચાલી રહી છે. આ વચ્ચે અજિત પવાર ગ્રુપનું X (પૂર્વમાં ટ્વીટર) એકાઉન્ટ સસ્પ?...
‘અજિત અમારા નેતા, NCPમાં કોઈ વિભાજન થયું નથી..’ શરદ પવારનું મોટું નિવેદન, MVA મુંઝવણમાં
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમાં કોઈ મતભેદ નથી કે અજિત પવાર અમારા નેતા છે. એનસીપી પ્રમુખે પાર્ટીમાં વિભાજન થયાની વાતને નકારી ?...
શરદ પવારને મોદી કેબિનેટની ઓફર અંગે સુપ્રિયા સુલેએ કરી દીધો ખુલાસો, આપ્યો આ જવાબ
મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં મતભેદો ઊભા થયા હોય તેવું લાગી રહ્યું છે. એનસીપીમાં વિભાજન બાદ ગઠબંધનમાં બધુ બરાબર નથી. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે કાકા શરદ પવાર અને તેમની પુત્...
મિશન 24 : 24 પક્ષો, 6 એજન્ડા, વિપક્ષી દળોની મહાપરિષદ : શરદ પવાર હાજર નહીં રહે
આજથી અહીં શરૂ થયેલ ૨૪ વિપક્ષોની મહા પરિષદનું મિશન ૨૪ છે તે સર્વવિદત છે. આ પરિષદમાં ઉપસ્થિત રહેવા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અહીં આવી પહોંચ્યા છે. આપના ને...
મહારાષ્ટ્રમાં હલચલ! 4 દિવસમાં 3 વખત અજિત પવાર & કંપની શરદ પવારની ‘સરપ્રાઈઝ’ મુલાકાતે પહોંચી
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ જોવા મળી રહી છે. એનસીપીમાંથી બળવો પોકાર્યા બાદથી અજિત પવાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાયા બાદ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખ...
પીએમ મોદીને લોકમાન્ય તિલક પુરસ્કાર અપાશે ઃ શરદ પવારના અધ્યક્ષપદે સમારોહ
મહારાષ્ટ્રના રાજકારણમાં થયેલી જબરજસ્તી ઉથલપાથલ વચ્ચે આગામી પહેલી ઓગસ્ટે લોકમાન્ય તિલકની ૧૦૩મી પૂણ્યતિથિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી નવાજવામાં આવશે. ખાસ...
53 માથી 32 ધારાસભ્યના ટેકા સાથે શક્તિપ્રદર્શનમાં અજિતની સરસાઈઃ જોકે, હજુ 2 તૃતીયાંશથી દૂર
મહારાષ્ટ્ર એનસીપીમાં બળવો પોકારી એકનાથ શિંદે તથા દેવેન્દ્ર ફડણવીસનાં વડપણ હેઠળની શિવસેના-ભાજપ યુતિ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે જોડાઈ ચૂકેલા અજિત પવાર પક્ષમાં ધારાસભ્યોના ટેકાની બા?...