નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા અને મંત્ર
શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે પૂજાનો યોગ્ય રીતે આયોજન અને વ્રત ધારણ કરવાથી ભક્તને ઈચ્છિત ફળ મળે છે અને જીવનમાં...
નવરાત્રિનો બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા
નવરાત્રીના બીજા દિવસે પૂજાતી માતા બ્રહ્મચારિણી તપસ્યા અને સદાચારનું પ્રતિક સ્વરૂપ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, માતાનું આ સ્વરૂપ ભક્તોને ત્યાગ, સંયમ, એકાગ્રતા અને જ્ઞાન આપે છે. "બ્રહ્મચારિણી" ?...
નવરાત્રિમાં શાનદાર પર્વતોના દર્શન…અરુણાચલમાં PM મોદીએ માતા શૈલપુત્રીનો વિશેષ ઉલ્લેખ કર્યો
અરુણાચલ પ્રદેશમાં પીએમ નરેન્દ્ર મોદીના મુલાકાત દરમિયાન તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જે હજારો કરોડ રૂપિયાના ખર્ચના છે અને ઊર્જા, કનેક્ટિવિટી, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક?...
PM મોદીએ દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી
આજે નવરાત્રિનો પહેલો નોરતું છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટમાં લખ્યું, “તમને બધાને નવરા?...
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, પહેલાં નોરતે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી મંદિર
આજથી આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રાથમિક તિથી સાથે શારદીય નવરાત્રિનો પાવન પ્રારંભ થઈ ગયો છે. આજે નવરાત્રિનું પહેલું નોરતું છે, જેને માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની ઉપાસનાને અર્પણ કરવામ...