શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન ક...
શિવકુંજ આશ્રમ જાળિયામાં થઈ પર્યાવરણ દિવસની ઉજવણી
શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ છે. આ પ્રસંગે 'ધરતીનાં છોરું' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું છે. વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદ મ?...