ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ : દેશભરના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ, PM મોદીએ “સાચા જનનેતા” તરીકે યાદ કર્યા
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એક સાચા જનનેતા તરીકે યાદ કરતા...
હનુમાન જયંતિ પર, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ભગવાન હનુમાન ભક્તિ, શક્તિ અને અતૂટ સમર્પણનું અનોખું પ્રતીક”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભગવાન હનુમાનને શ્રદ્ધાંજલિ અર્પી અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રાર્થના કરી કે મહાબલી હનુમાનજીના આશીર્વાદથી દરેક ભક્ત?...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ખેડૂતોના હિતોને પ્રાથમિકતા, શિવરાજ સિંહ ચૌહાણનો દાવો
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરેલા વીડિયો સંદેશમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર હંમેશા ખેડૂત હિતને કેન્દ્રમાં ?...
CM પદની દાવેદારી અંગે શિવરાજ સિંહ ચૌહાણે VIDEO દ્વારા આપ્યો સંદેશ, લોકસભા બેઠકો અંગે પણ કર્યો મોટો દાવો
મધ્યપ્રદેશ માં BJPની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી પદને લઈ અટકળોએ જોર પકડ્યું છે. મધ્યપ્રદેશનો તાજ કોના શિરે જશે, તેના પર સૌકોઈની નજર છે. રાજ્યના મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નેતાઓના નામોની લ?...
મધ્યપ્રદેશમાં ચૂંટણીના પડઘા, રાજ્યમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં મળશે 35 ટકા અનામત
મધ્યપ્રદેશમાં આવનારા સમયમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે જે પહેલા શિવરાજ સિંહ ચૌહાણ સરકારે મહિલાઓને લઈ એક મોટો નિર્ણય લીધો છે. હવે મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે 35 ટકા સરકારી નોકરીઓમાં અનામત રહે...