જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રાઃ યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારે લીધા આ પગલાં
22મી એપ્રિલના પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કર્યા પછી દેશની સૌથી મોટી અમરનાથ યાત્રા જુલાઈ મહિનાથી શરુ થઈ રહી છે, ત્યારે યાત્રાળુઓની સુરક્ષા મુદ્દે ક્યાંય બેદરકારી રહી જાય નહી?...