ઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર શ્રાવણ માસ: સમજો હિંદુ કેલેન્ડરનું મહાત્મ્ય
શ્રાવણ માસ હિંદુ ધર્મમાં એક અગત્યનો અને પવિત્ર મહિનો માનવામાં આવે છે, જે ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ, તપશ્ચર્યા અને આધ્યાત્મિક સાધનાનું શ્રેષ્ઠ અવસર છે. પૂરા ભારતમાં શ્રાવણ માસ દરમ્યાન શિવ મંદ?...
ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત કરતાં શ્રી મોરારિબાપુ
ગોહિલવાડની ઐતિહાસિક ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત મોરારિબાપુનાં હસ્તે થયું છે. મહંત બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા ભાવ અભિવાદન થયું હતું. શ્રાવણ માસનાં પવિત્ર દિવસમ...
વડતાલમાં રક્ષાબંધન નિમિત્તે ભગવાનને રાખડીના વાઘાનો શણગાર કરાયો
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ પૂર્ણિમા નિમિતે સોમવારે વહેલી સવારથી દર્શનાર્થીઓ ઊમટી પડયા હતા.આ પર્વ નિમિતે ભગવાનને રાખડીના વાઘાનો શણગાર કરાયો હતો તેમ...