સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ – મોરારિબાપુ
શિવ અને રામનાં ચરિત્ર વર્ણન પ્રસંગો સાથે રામકથા 'માનસ મહાકુંભ' ગાન કરતાં મોરારિબાપુએ શૈવ અને વૈષ્ણવ સંગમ ભાવ જણાવી સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ ગણાવેલ. પૂર્વ ર?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ મહાકુંભ' પ્રારંભ થયો છે. અંહિયા સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું છે. તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચા?...
ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત કરતાં શ્રી મોરારિબાપુ
ગોહિલવાડની ઐતિહાસિક ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત મોરારિબાપુનાં હસ્તે થયું છે. મહંત બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા ભાવ અભિવાદન થયું હતું. શ્રાવણ માસનાં પવિત્ર દિવસમ...