અમદાવાદના ગોતામાં હનુમાનજીનું દિવ્ય મંદિર, બજરંગ બલી ભક્તોને આપે છે સાક્ષાત પરચા
અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પાસે સંત શ્રી ચેતનધામ ઉદાસીન આશ્રમ આવેલો છે. ચેતનદાસ બાપુ હનુમાનજીના ઉપાસક હતા એટલે આશ્રમમાં હનુમાન મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ ...