હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ
હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ થયો છે. આયોજનમાં શિવકુંજ આશ્રમ જાળિયા પરિવાર ભક્તિભાવ ઉત્સાહ સાથે જોડાયો છે. ભારતવર્ષનાં તીર્થસ્થાન હર...
પોરબંદર પાસે મોકરમાં બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ
પોરબંદર પાસે મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયેલ છે. વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને આયોજન થયેલ છે. વિંધ્યવાસી માતાજી તથા નીલકંઠ મહાદેવ મંદિર સ?...
દ્વારકાધામમાં ખારા હનુમાનજી મંદિરમાં રવિવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે
તીર્થસ્થાન દ્વારકાધામમાં ખારા હનુમાનજી મંદિરમાં રવિવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. વિજયદાસજી ઉડિયા મહારાજનાં સંકલન સાથે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન થયું છે. ખારા હનુમાનજી ?...