હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે : સુપ્રીમ કોર્ટ
ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ ધર્મ પરિવર્તન સંબંધિત એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ છોડીને અન્ય કોઈ...
પાકિસ્તાન ગયેલી શીખ મહિલા જથ્થા સાથે ન ફરી, ત્યાં ધર્મ બદલી લગ્ન કર્યા
4 નવેમ્બરે શ્રી ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિના પ્રસંગે 1,932 શીખ શ્રદ્ધાળુઓનું જથ્થું અટારી બોર્ડર મારફતે પાકિસ્તાન ગયેલું. પંજાબના કપૂરથલા જિલ્લાના અમૈનીપુર ગામની 52 વર્ષીય સરબજીત કૌર પણ ?...
CAA અંતર્ગત 151 શરણાર્થીઓને અપાશે નાગરિકતા, ગુજરાત સરકારે કર્યું વિશેષ સમારોહનું આયોજન: ગૃહમંત્રી શાહ પણ હાજર રહેશે
મોદી સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત ગુજરાત સરકારે 151 વ્યક્તિઓને નાગરિકતા (Citizenship) આપવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ એલાન કર્યું હતું. જે અનુસાર, પાડોશી દે?...
પેશાવર : શીખ મોહલ્લામાં લોખંડનાં દરવાજા છતાં ભય, પરિવારોની હિજરત
લગભગ 6 હજાર શીખની વસ્તીવાળા આ મોહલ્લામાં ઘરની બહાર તાળાં લટકી રહ્યાં છે અને લોકો અંદર ભરાયેલાં છે. 25 જૂને અહીં રહેતા મનમોહન સિંહની હત્યા પછી ભયનું વાતાવરણ છે. મોહલ્લાની શેરીઓમાં અંદર પહોંચ્ય?...