એર ઇન્ડીયાએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય આકાશમાં ઉડાન નહી ભરે ફ્લાઇટ નંબર 171નું વિમાન
12 જૂને (ગુરુવાર) અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એર ઇન્ડિયાનું વિમાન AI-171 અમદાવાદમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 265 લોકોએ જી?...
ભોપાલમાં 91માં સ્થાપના દિવસની ઉજવણી કરશે વાયુસેના, આકાશમાં જોવા મળશે ભારતની તાકાત
ભારતીય વાયુસેનાનો (Indian Air Force) 91મો સ્થાપના દિવસ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં (Bhopal) ઉજવવામાં આવશે. 30 સપ્ટેમ્બરે યોજાનાર આ સ્થાપના દિવસ માટે વાયુસેનાએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ સમ?...