સુરત નાસીર નગર ડિમોલિશન વિવાદ : ‘ભૂતિયા ડિમોલિશન’ના આરોપો ફગાવ્યા, મનપાના અધિકારીએ આપી સ્પષ્ટતા
સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન વિવાદને લઈને હવે સુરત મહાનગરપાલિકા (SMC) તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા આ મામલે મનપાના એડિશનલ સિટી ઈ?...
માધુપુરા સટ્ટાકાંડમાં મોટો ધડાકો: દુબઈથી હર્ષિત જૈનની ધરપકડ, ₹2200 કરોડના કેસમાં તપાસ તેજ
ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા 2200 કરોડથી વધુના ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. હર્ષિત જૈન લ...