સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, હુમલાખોરો ફરાર
સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વચ્ચે વધુ એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે જીવલેણ હ?...
સુરતમાં ડેન્ગ્યુ-ટાઈફોઈડનો કહેર: 8 વર્ષની બાળકી સહિત 3ના મોત, સિવિલ-સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની ભીડ
સુરત શહેરમાં બદલાતી મોસમ, દૂષિત પીવાનું પાણી અને મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, તાવ, ઝાડા-ઉલટી અને કમળ?...