સોનગઢના ગામોમાં આવાસ યોજનામાં ધાર્મિક ભેદભાવના આક્ષેપ, ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભની ફાળવણીમાં ધાર્મિક ભેદભાવ રાખવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ચીમેર, મેઢા, ધનમોલી અને ખા...