બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં નહીં રમે, નવી ટીમને તક મળશે
બાંગ્લાદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. બાંગ્લાદેશે 2026 ના T20 વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય લીધો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે. છેલ્લા કેટલ?...
તોડવામાં આવશે દિલ્હીનું જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, તેના સ્થાને બનશે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી
દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમને તોડી તેની જગ્યાએ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી બનાવવાની યોજના કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની પાછળનું મુખ્ય ધ્?...
કોમનવેલ્થ ગેમ્સ 2030ની દાવેદારી માટે કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી, અમદાવાદ હશે યજમાન
27 ઑગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે સત્તાવાર રીતે બિડ સબમિટ ક...
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પર ભારત સરકારે લીલીઝંડી આપી
એશિયા કપ 2025ને લઈને ક્રિકેટ ચાહકો માટે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર જે અનિશ્ચિતતા છવાઈ રહી હતી તે હવે દૂર થઈ ગઈ છે. ખેલ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પ...
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં મળ્યું સ્થાન! IPL બાદ પહેલીવાર થયું સિલેક્શન
ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફરીથી ક્રિકેટના મેદાનમાં કમબેક કરવાની તૈયારીમાં છે. તેમને 2025-26ની ઘરેલુ સિઝન માટે બંગાળ ટીમના 50 સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. નો?...
‘દેશનો ધ્વજ ઊંચો લહેરાવીને તમે આવ્યા છો’; PM મોદીએ પેરિસ ઓલિમ્પિકથી પરત ફરી રહેલા ખેલાડીઓ સાથે વાત કરી
પીએમ મોદીએ આઝાદી દિવસના અવસરે દિલ્હીમાં ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથેની મુલાકાતની ડિટેલ્સ શેર કરી છે. ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ વિનેશ ફોગાટને દેશની બહાદુર દીકરી ગણાવી ?...