‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’
સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહેલા ‘₹370 બિરયાની’ વિવાદ મામલે સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરેએ આખરે જાહેરમાં માફી માંગી છે. શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પ્રણિતે સ્વીકાર્ય?...
સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
સોશિયલ મીડિયા અને સ્ટેન્ડઅપ કોમેડી આજના યુગમાં મનોરંજનના સૌથી લોકપ્રિય માધ્યમો બની ગયા છે. જોકે છેલ્લા કેટલાક સમયથી કોમેડીના નામે કરવામાં આવતી કેટલીક ટિપ્પણીઓ અને નિવેદનોને લઈને ગંભીર ચર...