રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે
અન્ય વિશેષતાઓ:- • ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી • વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશ...
નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ?...
કોલકાતા જઘન્યકાંડની તપાસમાં હવે EDની રેડ, એકસાથે 100 અધિકારીઓની ટીમ પહોંચી ઘટનાસ્થળે
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે સંબંધિત આરજી કાર હોસ્પિટલ કેસમાં ED અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ EDની ટીમો ઓછામાં ઓછા 3 સ્થળોએ દરોડા પાડી રહી છે. EDની ટીમ હાવડ...
માનનીય મંત્રીશ્રી ભીખુસીહંજી પરમારની ઉપસ્થિતિમાં બાયડ અને મોડાસા ખાતે કુમાર છાત્રાલયમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો
માનનીય મંત્રીશ્રી ભીખુસિહંજી પરમારની ઉપસ્થિતિમાં બાયડ કુમાર છાત્રાલય અને મોડાસા કુમાર છાત્રાલય ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો. મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું; ભારત પાસે આજે વિશ્વમ...
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય; હવેથી તમામ બસ સ્ટેન્ડ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય ફ્રી
ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગેની જાહેરાત વાહનવ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. હવેથી ગુજરાતના તમામ બ?...