શું તમે પણ ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો? તો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો
ચારધામ યાત્રામાં ઉત્તરાખંડમાં હિમાલયમાં સ્થિત ચાર પવિત્ર સ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ સામેલ છે. ચારધામ યાત્રા પર્યટન અને ધાર્મિક અનુભવ પૂરો પાડે છે. આ ચારે તીર્થસ?...