પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રામાં પણ મોટી ઘટના, ભીડમાં ફસાતા 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથયાત્રા ઉત્સવ દરમિયાન ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ભગવાન બલભ?...
ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ નો જલાભિષેક કરવામાં આવ્યો
અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથજી , બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા એ નીકળે છે ત્યારે તેની તૈયારીઓ ઘણા સમય પેહલા થી શરુ કરી દેવામાં આવે છે . રથ નું રંગ નું કામ , નીલ ચક્ર , હનુમાનજી મહારાજ ન...