વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં જરૂરિયાતમંદોને ૧૫ હજાર ચંપલોનું વિતરણ કરાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના “સ...
રાજસ્થાનમાં ગરમીથી 8 લોકોના મોત, જાલૌરમાં તાપમાન 47 ડિગ્રીને પાર, બીકાનેરમાં સેનાના જવાનનું મોત
રાજસ્થાનમાં ઉનાળાની ગરમી હવે જીવલેણ બની છે. ગુરુવારે બિકાનેરમાં યુદ્ધ અભ્યાસ દરમિયાન તબિયત બગડવાને કારણે ભિવાની નિવાસી સૈનિકનું મૃત્યુ થયું હતું. જાલોરમાં તાપમાન 47.3 ડિગ્રીએ પહોંચી ગયું હ?...
ઉનાળાની ગરમીમાં અળાઈઓથી છો પરેશાન? તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ મળશે રાહત
ઉનાળાની ગરમીની સાથે અળાઈઓ પણ નિકળવા લાગે છે અને ચામડી પર લાલ ચકામા પડી જાય છે. અળાઈએ ગરમીમાં નિકળતી ત્વચા સંબંધિત સમસ્યા છે જે આ સિઝનમાં ઘણા લોકો તેનાથી પીડાય છે. આમાં, ગરદન અને પીઠ પર નાની ફોલ?...