સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : ગૃહિણીઓ હવે ‘રાષ્ટ્ર નિર્માતા’, અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી
ભારતીય ન્યાયતંત્રે ગૃહિણીઓના સમાજ અને પરિવાર પ્રત્યેના યોગદાનને નવી ઓળખ આપતો એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરેલુ?...
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : બેંક સાથે સેટલમેન્ટ થયા બાદ લોન ડિફોલ્ટર સામે ક્રિમિનલ કાર્યવાહી નહીં ચાલે
દેશના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને બેંકિંગ ક્ષેત્ર માટે રાહતરૂપ એવા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બેંક અને દેવાદાર (કર્જદાર) વચ્ચે લોન ખાતાના વિવાદ અંગે સત્ત?...
સરકારી નોકરી અંગે સુપ્રીમનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ નિયમ બદલી ન શકાય
સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ વ્યવસ્થાને સ્પષ્ટ કરે છે. કોર્ટએ કહ્યું છે કે એકવાર ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી, નિયમોમાં કોઈપણ ફેરફાર કર...