મસ્જિદ સમિતિને જ્ઞાનવાપી કેસમાં હાઈકોર્ટમાં જવા માટે સુપ્રીમે 26મી સુધી સમય આપ્યો.
સુપ્રીમ કોર્ટે આજે સોમવારે જ્ઞાનવાપી કેસમાં વારાણસીની ડિસ્ટ્રીક્ટ કોર્ટે આર્કીયોલોજિક સર્વે ઓફ ઇંડિયાને જ્ઞાનવાપીમાં સંશોધન શરૂ કરવા આપેલ આદેશ સામે સ્ટે આપ્યો છે અને જણાવ્યું છે કે આ કે?...
મોદી સરનેમ કેસમાં હવે 4 ઓગસ્ટે સુનાવણી રાહુલની યાચિકા પર ગુજ. સરકારને સુપ્રીમે નોટિસ મોકલી
ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કરેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે, અને ૧૦ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. આથી હવે આ કેસમાં ૪ ઓગસ?...
આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર મૂક્યો સ્ટે
આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, જેમા સુપ્રીમ કોર્ટે આજે ફિલ્મ આદિપુરુષના CBFC સર્ટિફિકેટ રદ કરવાની માંગ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ક?...
મોદી સરનેમ અંગે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
સુપ્રીમ કોર્ટ આજે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરશે. ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. આ ...
માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજીનો કર્યો સ્વીકાર, 21મી જુલાઇએ થશે સુનાવણી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'મોદી સરનેમ' સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામ...
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી સુપ્રીમ કોર્ટમાં સ્વીકારાઈ, 21 જુલાઈએ થશે સુનાવણી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'મોદી સરનેમ' સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામ...
અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, સેબીની તપાસ 14 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે
સુપ્રીમ કોર્ટે મંગળવારે માર્કેટ રેગ્યુલેટર સેબીને અદાણી-હિંડનબર્ગ કેસમાં 14 ઓગસ્ટ સુધી તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જ્યારે CJIની આગેવાની હેઠળની બેંચ દ્વારા તપાસની સ્થિતિ વિશે પૂછવામાં ?...
સુપ્રીમ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલને વધુ એક રાહત, NGTના આદેશ પર રોક લગાવી, એલજીને ઝટકો
સુપ્રીમ કોર્ટે વધુ એક કેસમાં અરવિંદ કેજરીવાલ સરકારને રાહત આપતા એલજી વીકે સક્સેનાને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને યમુના કાયાકલ્પ પ્રોજેક્ટ પર ઉચ્ચ સ...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર 2 ઓગસ્ટથી શરૂ થશે સુનાવણી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટીકલ 370 નાબૂદ કરવા સંબંધિત અરજી અંગેની સુનવણી 2 ઓગસ્ટથી શરુ થશે તેવો નિર્દેશ આપ્યો હતો. CJIએ કહ્યું કે, 2 ઓગસ્ટથી સુનાવણી આ મામલે સુનાવણી શરુ થશે અને સો...
શિક્ષક ભરતી કૌભાંડમાં મમતાના ભત્રીજાને સુપ્રીમથી આંચકો, CBI-ED તપાસ પર રોક લગાવવાનો ઇનકાર
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં TMCના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને કોઈ રાહત મળી નથી. https://twitter.com/ANI/status/1678307076664360960 સુપ્રીમે અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન?...